ના કોઈ પ્રેરણા, ના કોઈ પ્રોત્સાહન,
વિચારો ના વહન માટે ,નથી જોઇતુ વાહન
લાગણી ઓ ઉભરાય છે ને, હાથ સાથ દે છે,
લોકો અમસ્તો જ “મેહુલ” ને, કવિ કહે છે.
અમસ્તો જ કવિ કહે છે
June 24, 2010 by mmacwan
June 24, 2010 by mmacwan
ના કોઈ પ્રેરણા, ના કોઈ પ્રોત્સાહન,
વિચારો ના વહન માટે ,નથી જોઇતુ વાહન
લાગણી ઓ ઉભરાય છે ને, હાથ સાથ દે છે,
લોકો અમસ્તો જ “મેહુલ” ને, કવિ કહે છે.